1
0
Read Time:43 Second
ધોરણ-10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ ચાલું છે. આ માહોલમાં હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કડક નિર્ણય લીધો છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી કોપી કરતા કે અયોગ્ય પ્રવૃતિ કરતા ઝડપાશે તેની સામે કડક પગલા લેવાશે. ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશો તો પરીક્ષાર્થીને રૂપિયા 2500 પેનલ્ટી, કોપી કરનારને રૂ.500 પેનલ્ટી ભરવી પડશે. ઉપરાંત પરિક્ષાર્થીને કોઈપણ પરિક્ષામાં 6 મહિના બેસવા દેવામાં આવશે નહિ
રિપોર્ટર : રાહુલ ઠાકોર