Bhavngar news

પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ના થતા ક્ષત્રિય સમાજે રાજકોટથી ધર્મરથ પ્રસ્થાન કરાવી આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યુ

પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ના થતા ક્ષત્રિય સમાજે રાજકોટથી ધર્મરથ પ્રસ્થાન કરાવી આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યુ રાજકોટનાં પી.ટી. જાડેજાએ કહ્યું કે, “રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ...
Read More
Bhavngar news

ભાવનગરમાં ઘરકંકાસને લીધે 43 વર્ષીય કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

ભાવનગરમાં ઘરકંકાસને લીધે 43 વર્ષીય કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 43 વર્ષીય કોન્સ્ટેબલ અશોક જમોડે ઘરકંકાસને લઇ ભાવનગરમાં આવેલા પોતાના ઘરે...
Read More
Bhavngar news

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો માટે પતંજલિની માફીનો અસ્વીકાર કર્યો, કહ્યું ‘કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહો

સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતો માટે પતંજલિની માફીનો અસ્વીકાર કર્યો, કહ્યું 'કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહો'સુપ્રીમ કોર્ટે બુધવારે ભ્રામક જાહેરાતો પ્રસારિત કરવા બદલ પતંજલિ આયુર્વેદ, બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની...
Read More
Bhavngar news

ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મહિલા કર્મીના આપધાતનું કારણ અકબંધ:

ધ્રાંગધ્રામાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું મહિલા કર્મીના આપધાતનું કારણ અકબંધ: પોલીસ તપાસ શરૂ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે કોઈ કારણોસર ઘરે...
Read More
Bhavngar news

દિલ્હીના સીએમ કેજરીવાલના પત્ની સુનીતાએ ‘કેજરીવાલ કો આશીર્વાદ’ અભિયાન શરૂ કર્યું, વોટ્સએપ નંબર કર્યો જાહેર

દિલ્હીના સીએમ કેજરીવાલના પત્ની સુનીતાએ ‘કેજરીવાલ કો આશીર્વાદ’ અભિયાન શરૂ કર્યું, વોટ્સએપ નંબર કર્યો જાહેર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલે શુક્રવારે “કેજરીવાલ કો આશીર્વાદ” અભિયાન શરૂ કર્યું...
Read More
Bhavngar news

ભાવનગરમાં 35 વર્ષીય આરોપીએ પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી કૂદી આપઘાત કર્યો

ભાવનગરમાં 35 વર્ષીય આરોપીએ પોલીસ સ્ટેશનના ઉપરના માળેથી કૂદી આપઘાત કર્યો ભાવનગરમાં 35 વર્ષીય આરોપી વિપુલ ચૌહાણે શુક્રવારે સવારે સિહોર પોલીસ સ્ટેશનના ઉપરના માળની બારીમાંથી કૂદકો મારી આઘાત કર્યો....
Read More
Bhavngar news

ભાવનગરમાં ચારણો વિશે વિવાદીત ટીપ્પણી કરનાર આહીર સમાજના અગ્રણી સામે અલગ-અલગ જિલ્લામાં ફરિયાદો થઈ

ભાવનગરમાં ચારણો વિશે વિવાદીત ટીપ્પણી કરનાર આહીર સમાજના અગ્રણી સામે અલગ-અલગ જિલ્લામાં ફરિયાદો થઈ.ભાવનગરના તળાજામાં યોજાયેલા આહીર સમાજના સમૂહલગ્નમાં સમાજ અગ્રણી ગીગાભાઈ ભમ્મરે ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરતા...
Read More