કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું
Breaking news

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું

Views: 27
2 0
Spread the love

Read Time:1 Minute, 1 Second

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપમાંથી આપ્યું રાજીનામું

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપની પ્રાથમિક સદસ્યતા પરથી રાજીનામું આપ્યું છે. રાજ શેખાવતે કહ્યું, “ભાજપે સંપૂર્ણ ભારત વર્ષમાં ક્ષત્રિય સમાજની લોકસભાની ટિકિટના ભાગલાને લઈ અવગણના કરી.” તેમણે ઉમેર્યું, પરશોત્તમ રૂપાલાને જલદી જવાબ આપીશું. સમાજનું હિત એ જ મારું હિત છે.

ક્રાઇમ રિપોર્ટર :: રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *