2
0
Read Time:51 Second
BREAKING: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુપ્રિમ કોર્ટે હિંદુઓને જ્ઞાનવાપી મસ્જિદના પૂજા કરતા રોકવા માટે ઇન્કાર કર્યો છે. હિન્દુઓ દિવસમાં 5 વખત પૂજા કરી શકશે. CJI ચંદ્રચુડની આગેવાનીવાળી બેન્ચ દ્વારા ઐતિહાસિક નિર્ણય. મસ્જિદ સમિતિએ તાત્કાલિક અરજી દાખલ કરી હતી. હિંદુઓ દ્વારા કરવામાં આવતી પૂજા મસ્જિદના ભોંયરું વિસ્તાર સુધી મર્યાદિત હોવી જોઈએ. સ્પષ્ટ કર્યું કે મુસ્લિમો ઉત્તરીય ક્ષેત્રમાં તેમની નમાજ હંમેશની જેમ ચાલુ રાખી શકે છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર