1
0
Read Time:1 Minute, 9 Second
બેંગલુરુનાં રામેશ્વરમ કાફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે મુખ્ય આરોપીની ધરપકડ
પશ્ચિમ બંગાળ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાનઃ ભાજપનેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ બેંગલુરુના રામેશ્વર કાફેમાં થયેલા વિસ્ફોટના મામલામાં મુખ્ય ષડયંત્રકર્તા સહિત બે આરોપીઓની શુક્રવારે પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી છે. એનઆઈએના અધિકારીઓએ ગુપ્ત માહિતીનાં આધારે આરોપીઓ મુસવ્વિર હુસૈન શાઝીબ અને એ મથીન અહમદ તાહાને કોલકાત્તા સ્થિત એક સ્થળેથી અમારી ટીમે પકડી લીધા હતા. શાઝીબે કાફેમાં વિસ્ફોટક રાખ્યા હતા અને તાહાએ વિસ્ફોટનો પ્લાન ઘડ્યો અને એ અંજામ આપવાનો મુખ્ય ષડયંત્રકર્તા છે.એજન્સીએ બંનેને કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર