લખનૌના અકબરનગરમાં 1,200થી વધુ મિલકતો પર બુલડોઝર ફેરવાયું
India news

લખનૌના અકબરનગરમાં 1,200થી વધુ મિલકતો પર બુલડોઝર ફેરવાયું

Views: 21
0 0
Spread the love

Read Time:40 Second

10 જૂને શરૂ થયેલું ડિમોલિશન અભિયાન હજુ એકાદ-બે દિવસ ચાલુ રહેશે

ઉત્તરપ્રદેશમાં લખનૌ નજીકના અકબર નગરમાં કુકરૈલ નદીના કિનારે અતિક્રમણ વિરોધી કાર્યવાહી ચાલુ રાખી અત્યાર સુધી આશરે 1,200થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુઝડોઝર ફેરવવામાં આવ્યું છે. 10 જૂનના રોજ શરૂ થયેલી ડિમોલિશન ઝુંબેશ લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA)એ હાથ ધરી છે અને હજુ એક બે દિવસ ચાલુ રહેવાની ધારણા છે.

ક્રાઇમ રિપોર્ટર : રાકેશ પરમાર

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *