ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન
India news

ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

Views: 28
0 0
Spread the love

Read Time:46 Second

ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન થયુંદિગ્ગજ ગઝલ ગાયક અને પ્લેબેક સિંગર પંકજ ઉધાસનું સોમવારે લાંબી માંદગી બાદ 72 વર્ષની વયે નિધન થયું. પંકજ ઉધાસના મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રી નયાબ ઉધાસે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કરી છે. પંકજ ઉધાસને વર્ષ 2006માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. સોનુ નિગમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, “પંકજ હવે નથી એ જાણીને મારું હૃદય રડે છે.’

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
50 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *