વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર
News

વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર

Views: 30
0 0
Spread the love

Read Time:43 Second

ધોરણ 9 થી 12ના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે. પહેલા આ સેવા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મળતી હતી. જે વિદ્યાર્થીઓ શાળાથી પાંચ કિમીથી વધારે દૂર રહેતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા અપાશે. આ યોજનાનો અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે. જેનાથી શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે.

રિપોર્ટર : રાહુલ ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *