આ ટાપુ પર જવા માટે લેવી પડશે મંજૂરી
News

આ ટાપુ પર જવા માટે લેવી પડશે મંજૂરી

Views: 27
0 0
Spread the love

Read Time:42 Second

જામનગરમાં આવેલા 11 ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકતો જાહેરનામું જારી કરાયો છે. જામનગરના 1 પિરોટન ટાપુ પર માનવ વસ્તી રહે છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. તેથી પ્રવાસીઓને પિરોટન ટાપુ આવવા-જવા પૂર્વ મંજૂરી લેવી પડશે. આ જાહેરનામાંનો ભંગ કરનારને દંડ થશે. આ જાહેરનામું 13 મે 2024 સુધી અમલમાં રહેશે.

રિપોર્ટર : રાહુલ ચાવડા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *