પાટણમાં અકસ્માત બાદ પિકઅપ વાન અને કારમાં આગ લાગી, દાઝી જવાથી કારમાં સવાર 2 લોકોના મોત
Patan breaking news

પાટણમાં અકસ્માત બાદ પિકઅપ વાન અને કારમાં આગ લાગી, દાઝી જવાથી કારમાં સવાર 2 લોકોના મોત

Views: 25
1 0
Spread the love

Read Time:47 Second

પાટણમાં અકસ્માત બાદ પિકઅપ વાન અને કારમાં આગ લાગી, દાઝી જવાથી કારમાં સવાર 2 લોકોના મોત

પાટણના શંખેશ્વર નજીક શુક્રવારે પિકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગતા કારમાં સવાર 2 લોકોના મોત થયા. શંખેશ્વરના પીએસઆઈ વસાવાએ કહ્યું, “આગ લાગતા કારની અંદર ફસાયેલ 2 લોકો 70% દાઝી જવાથી તેમનું મોત થયું છે. પિકઅપ વાનમાં ફક્ત ડ્રાઈવર જ હતો જે બહાર નીકળી ગયો છે.” પોલીસે મૃતકોની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *