અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી
Ahmedabad news

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

Views: 24
0 0
Spread the love

Read Time:53 Second

અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો, પોલીસે 3 શખ્સોની ધરપકડ કરીઅમદાવાદના વાસણા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી એક વેપારીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક વેપારીની સ્યુસાઈડ નોટના આધારે પોલીસે 3 વ્યાજખોરોની ધરપકડ કરી છે અને અન્ય 2 વ્યાજખોરને વોન્ટેડ જાહેર કર્યા છે. મૃતક વેપારી ફ્લોર ફેક્ટરી ચલાવતો હતો, પરંતુ ધંધામાં આર્થિક નુકસાન જતા તેણે વ્યાજે નાણાં લીધા હતા. આ શખ્સો પાસેથી વેપારીએ કેટલા રૂપિયા લીધા હતા તે સામે આવ્યું નથી.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *