ગીર સોમનાથમાં પથ્થરની ખાણના માલિકની છાતીમાં ગોળી મારી મહેતાજીએ હત્યા કરી
Gir shomnath Breaking news

ગીર સોમનાથમાં પથ્થરની ખાણના માલિકની છાતીમાં ગોળી મારી મહેતાજીએ હત્યા કરી

Views: 27
1 0
Spread the love

Read Time:47 Second

ગીર સોમનાથમાં પથ્થરની ખાણના માલિકની છાતીમાં ગોળી મારી મહેતાજીએ હત્યા કરી ગીર સોમનાથના ઉના તાલુકાના ઓલવાણ ગામમાં પથ્થરની ખાણના માલિક ભૂપતભાઈ રામની ખાણમાં મહેતાજી તરીકે કામ કરતા ભીમા ગઢવીએ ગોળી મારી હત્યા કરી છે. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ભીમા ગઢવીએ ભૂપતભાઈની છાતીમાં બંદૂકની ગોળી મારી છે. ભૂપતભાઈને ઉના સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા છે. પોલીસે આરોપી ભીમા ગઢવીની ધરપકડ કરી લીધી છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *