ભાવનગરમાં ચારણો વિશે વિવાદીત ટીપ્પણી કરનાર આહીર સમાજના અગ્રણી સામે અલગ-અલગ જિલ્લામાં ફરિયાદો થઈ
Bhavngar news

ભાવનગરમાં ચારણો વિશે વિવાદીત ટીપ્પણી કરનાર આહીર સમાજના અગ્રણી સામે અલગ-અલગ જિલ્લામાં ફરિયાદો થઈ

Views: 22
3 0
Spread the love

Read Time:49 Second

ભાવનગરમાં ચારણો વિશે વિવાદીત ટીપ્પણી કરનાર આહીર સમાજના અગ્રણી સામે અલગ-અલગ જિલ્લામાં ફરિયાદો થઈ.ભાવનગરના તળાજામાં યોજાયેલા આહીર સમાજના સમૂહલગ્નમાં સમાજ અગ્રણી ગીગાભાઈ ભમ્મરે ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી કરતા તેમની સામે અલગ-અલગ જિલ્લાના પોલીસ મથકોમાં અરજીઓ અને ફરિયાદો નોંધાઈ છે. કાર્યક્રમમાં સ્ટેજ પરથી ગીગાભાઈ ભમ્મરે દાવો કર્યો હતો કે, ચારણો દ્વારા ખોટા વખાણ કરીને સમાજને લૂંટી લેવાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ચારણોથી હંમેશા દુર રહેવું નહી તો તમે ભિખારી થઇ જશો.”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *