ભાવનગરમાં ઘરકંકાસને લીધે 43 વર્ષીય કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
Bhavngar news

ભાવનગરમાં ઘરકંકાસને લીધે 43 વર્ષીય કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

Views: 25
1 0
Spread the love

Read Time:49 Second

ભાવનગરમાં ઘરકંકાસને લીધે 43 વર્ષીય કોન્સ્ટેબલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 43 વર્ષીય કોન્સ્ટેબલ અશોક જમોડે ઘરકંકાસને લઇ ભાવનગરમાં આવેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પરિવારજનોએ લટકેલી હાલતમાં રહેલા અશોકભાઈને નીચે ઉતારી સારવાર માટે સરટી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. મૃતદેહ પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી, ઘોઘા રોડ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *