1
0
Read Time:57 Second
વોટ્સએપ પર ‘વિકસિત ભારત’ના મેસેજ મોકલવાનું બંધ કરો: કેન્દ્ર સરકારને ભારતીય ચૂંટણી પંચ
ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઈ)એ ગુરૂવારે કેન્દ્ર સરકારના ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને લોકોને ‘વિકસિત ભારત સંપર્ક લેબલવાળા જથ્થાબંધ વોટ્સએપ મેસેજ મોકલવાનું તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ કર્યો છે. ચૂંટણી પંચે આઇટી મંત્રાલય પાસે તાત્કાલિક અનુપાલન રિપોર્ટ પણ માંગ્યો છે. ચૂંટણી પંચેને ઘણી ફરિયાદો મળી છે કે, કેન્દ્ર સરકારની પહેલને હાઇલાઇટ કરતા આવા મેસેજ આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કરે છે.
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર