1
0
Read Time:51 Second
વડોદરામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહેલા આપના કાર્યકરોની પોલીસે કરી અટકાયત વડોદરાના ન્યાય મંદિર ખાતે ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના અગ્રણી વિરેન રામી અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. અટકાયત દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. આમ આદમી પાર્ટીના એક અગ્રણીએ કહ્યું, “કેજરીવાલ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે તે માટે તેમની ધરપકડ કરાઈ તે અયોગ્ય છે.”
ક્રાઇમ રિપોર્ટર રાકેશ પરમાર