રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણીનાં અનશન
Rajkot Gujarat

રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથે રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણીનાં અનશન

Views: 28
1 0
Spread the love

Read Time:1 Minute, 0 Second

પદ્મિનીબા વાળાએ રાજકોટમાં મંદિરે શિશ ઝુકાવી શરૂ કર્યા ઉપવાસ

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને ચૂંટણી જંગમાંથી હટાવવા માટે ક્ષત્રિયોએ શરૂ કરેલો રાજકીય જંગ વધુ તેજ બની રહ્યો છે. અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન અને પોસ્ટર, બેનર વૉર વચ્ચે રાજકોટમાં ક્ષત્રિય મહિલા અગ્રણીએ અનશન શરૂ કર્યા છે. જેના પગલે આ વિવાદ વધુ ઉગ્ર બનવા જઈ રહ્યો છે.

ગુજરાત મહિલા કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ આજે રાજકોટ ખાતેથી અન્ન ત્યાગની જાહેરાત કરી હતી. અહીં આશાપુરા માતાજીના મંદિરે શીશ ઝુકાવીને તેમણે ઉપવાસ જંગ શરૂ કર્યો છે.

રિપોર્ટર રાકેશ પરમાર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *